Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સુરેન્દ્રનગરમાં તમાકુ દિનની ઉજવણી

વઢવાણઃ વિશ્વ ટોબેકો નિષેધ દિન નિમિત્તે આજે તંબાકુ થી અનેક પ્રકાર ના રોગો થાય છે જેવા કે કેન્સર જેવો જીવલેણ રોગ એ તંબાકુ દ્વારા થાય છે ત્યારે આજે વિશ્વ ટોબેકો નિષેધ દિન નિમિતે સુરેન્દ્રનગર નાં બસ સ્ટેન્ડ ઉપર આવતા મુસાફરો ને ટોબેકો છોડી દેવા સલાહ આપવા મા આવી હતી અને આ કાર્યક્રમ જિલ્લા નિષેધ તમાકુ સેલ દવાર યોજવા મા આવ્યો હતો અને આ કરેક્રમ ને સફળ બનવા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ના કર્મ ચરીઓ અને ત્યાં ના નોકરિયાત વર્ગે મદદ કરી હતી. (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ. વઢવાણ)

(1:25 pm IST)