Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કચ્છની બે જેલોના ૪૪ કેદીઓ હવે પોતાના ઘરોમાં રહેશે લોકડાઉન બે મહિના માટે અપાઇ મુકિત

ભુજ તા. ૩૧: કચ્છની બે મુખ્ય જેલ ભુજની પાલારા અને ગાંધીધામની ગળપાદર જેલના કેદીઓને કોરાનાને પગલે બે મહિના માટે મુકિત અપાઇ છે. જેને પગલે ભુજ જેલના ર૯ અને ગાંધીધામ જેલના ૧પ કેદીઓને મુકત કરાયા છે, તેઓ હવે પોતાના ઘરમાં લોકડાઉન રહેશે. ૩૦/પ અથવા તો આ અંગેની બીજી જાહેરાત થાય ત્યારે આ કેદીઓએ હાજર થવાનું રહેશે.

(11:18 am IST)