Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ચુડાના છતરીયા ગામના વિર જવાનનો પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલીન

 વઢવાણઃ લડાખમાં બરફવર્ષામાં વિર જવાન લવજીભાઇ મકવાણા શહિદ થતા તેમના પાર્થિવ દેહને તેમના વતન ચુડા તાલુકાના છતરીયા ગામમાં લાવ્યા બાદ ગાર્ડ-ઓફ ઓનર સાથે અંતિમ વિધી કરવામાં આવી હતી. લવજીભાઇ મકવાણાના અવસાનથી ગામમાં અશ્રુનો દરિયો વહયો છે. વિર શહિદ જવાનનો પાર્થિવદેહ પંચમહાભુતમા વિલીન થતા તેમના પત્નિ અને ર પૂત્રો નોંધારા થયા છે (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ- વઢવાણ)

(5:15 pm IST)