Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ખીરસરા : લાખાભાઇ સાગઠીયા માટે માનતા

 ખીરસરા : રાજકોટના ગૌરક્ષક એવા જગતસિંહ વાઘેલા ખીરસરા ખોડીયાર ધાર માતાજીના ભકત છે અને લાખાભાઇ સાગઠીયા સાથે મિત્રતા ધરાવે છે. જગતસિંહ ગૌરક્ષક  છે આજે તેઓ લાખાભાઇ સાગઠીયા ધારાસભ્ય બનતા રાખેલ માતાજીની માનતા રડતા રડતા દર્શન જઇ માનતા પુર્ણ કરેલ લાખાભાઇ  પણ ગૌભકત છે અને ખોડીયાર માતાજીના પરમ ભકત છે. (તસ્વીર -અહેવાલઃ ભીખુભરી ગોસાઇ - ખીરસરા)

(11:28 am IST)