Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ગોંડલના રામનગરમાં આવેલ હનુમાનજીના મંદિર પ્રશ્ને આવેદન

 ગોંડલ :  વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે શ્રી રામનગર સોસાયટી ખાતે કોમન પ્લોટમાં હનુમાનજીનું મંદિર આવેલ છે કોમન પ્લોટની જગ્યા પચાવી પાડવાના બદઇરાદે મંદિર પાસે રાતોરાત દિવાલ ચણી ગેરકાયદેસર કબ્જો કરવા પ્રયત્ન કરવામાં આવેલ છે જેથી આ મંદિર આવતા દર્શનાર્થીઓની લાગણી દુભાતા તાકીદે યોગ્ય પગલા લેવા.

(11:21 am IST)