Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

તળાજામાં સમુહ લગ્નોત્સવ સાથે ૮૬ બોટલ રકતદાન થયું :

ભાવનગરઃ તળાજા અઢાર ગામ આહીર સમાજ દ્વારા આયોજિત સમુહ લગ્નોત્સવ અવસરે એકી સાથે ૩૦ યુગલોએ સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. તમામ નવ દંપતિને એકી સાથે બેસાડી ઉપસ્થિત મહાનુભાવોએ આશીર્વાદ પાઠવ્યા હતા. આ અવસરે ૮૬ વ્યકિતઓએ લોહીનું દાન કર્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભોજનનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો તે પ્રસંગની તસ્વીર.(૧.૧)

 

(12:25 pm IST)