Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાથી એકનું મોત : નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 28 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાથી એકનું મોત થયું છે આજે નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 28 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 80 એક્ટિવ કેસ છે જયારે આજે એક દર્દીનું મૃત્યુ થતા મૃત્યુઆંક 13 થયો છે અત્યાર સુધીમાં 81444 સેમ્પલ લેવાયા છે 

(6:23 pm IST)