Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પોરબંદર-કુતિયાણાના ઘેડ વિસ્તારમાં પુરમાં ફસાયેલા ૧૩ર લોકોને એનઆરડીએફની ટીમે બચાવી લીધા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૦ઃ ભારે વરસાદના પગલે પોરબંદર-કુતિયાણામાં ઘેડ પંથકમાં વિકટ સ્થિતિ છે ત્યારે પાણીમાં ફસાયેલા ૧૩ર લોકોને એનઆરડીએફની ટીમે બચાવી લઇને સલામત સ્થળે ખસેડયા છે.

(5:15 pm IST)