Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના વળતા પાણી :નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો :વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે નવો 1પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને  ડિસ્ચાર્જ  કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.07.981 સેમ્પલ લેવાયા છે

(6:51 pm IST)