Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રામેશ્વર આપાગીગા આશ્રમ સતાધારમાં ગુરૂપૂર્ણિમા મોકૂફ

રામેશ્વર આપાગીગા આશ્રમ સતાધાર મુકામે આ વરસે કોવિડ-૧૯ (કોરોના સંક્રમણ) ના હિસાબે રવિવારના રોજ ગુરૂપૂર્ણિમાના તમામ ધાર્મિક ઉત્સવ બંધ રાખેલ છે. તેમ ગોવિન્દબાપુ ગુરૂ શ્યામજી બાપુ (રામેશ્વર આપાગીગા સતાધાર ધામ)એ જણાવ્યું છે.

(11:45 am IST)