Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

બાગેશ્વર બાબાના આશીર્વાદ લેતા પૂનમબેન માડમ

જામનગર::જામનગરના સાંસદ પૂનમબેન માડમ બાબા બાગેશ્વર ઘામના આચાર્ય ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીને અમદાવાદ ખાતે મળ્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી , તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:51 pm IST)