Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ભાવનગરના ૪ આગેવાનો દિલ્હીમાં: શપથવિધિ સમારોહમાં આમંત્રણ :

ભાવનગર,  : આજે દિલ્હી ખાતે વડાપ્રધાનપદે નરેન્દ્રભાઇ મોદીની શપથવિધિ માટે યોજાયેલ સમારોહમાં ઉપસ્થિત ભાવનગરના ચાર કાર્યકર્તાઓ ને વડાપ્રધાનના કાર્યલયમાંથી આમંત્રણ મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ જેમાં ભાવનગર શહેરના ચાર આગેવાનોને લોકસભા સીટના વિસ્તારની જવાબદારી સોંપેલ હતી. જેમાં અભયભાઇ ચૌહાણ, ભરત મોણપરા, ડી.ડી. ગોહેલ, હિતેશ સોલંકી વડાપ્રધાનશ્રીના દિલ્હી શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.

(11:40 am IST)