Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

નવિનચંદ્ર રવાણીનો ખાલીપો વર્તાશેઃ દિલીપ સંઘાણી

મુલ્યવર્ધક રાજનિતી પાત્રતા અને સર્વમાન્ય લોકસેવકનું પાત્ રઆમ બહુધા આભા સંપન્ન વ્યકિતત્વની વિદાય માત્ર રાજકીય જ નહિં સામાજીક ધોરણે પણ ખાલીપો સર્જનાર રહેશે તેમ પીઢ કોંગ્રેસી નેતા નવિનચંદ્રભાઇ રવાણીના અવસાને શ્રધ્ધાંજલી પાઠવતા પુર્વ કેબીનેટ મંત્રી, પુર્વ સાંસદ અને રાષ્ટ્રીય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ કહી વધુમાં જણાવેલ કે, નવિનચંદ્રભાઇમા નવિનતાએ હતી કે રાજકારણ સાથે લોકોના હૃદયમા રાજ ઉભુ કરવાની કુશળતા, જાહેર જીવનમાં હોવાના નાતે નજીકથી જોયા જાણ્યા છે તેમની જનસેવાઓ જીલ્લામાં પથરાયેલી છે.

(1:17 pm IST)