Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ધોરાજી આદર્શ એજયુકેશન સોસાયટી દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં ૧૧,૧૧,૧૧૧ અર્પણ

 ધોરાજી તા.૩૦ : રાષ્ટ્માં સંકટ કેઙ્ગ જરૂરિયાત ના સમયે ધોરાજી આદર્શ એજયુકેશન સોસાયટી દ્વારા રાજય કે રાષ્ટ્રની સેવા કરવામાં આવે છે.

હાલ કોરોના ની કપરી પરિસ્થિતિમાં આદર્શ એજયુકેશન સોસાયટીના કાર્તિકેય ભાઈ પારેખ, પરાગભાઈ શાહ, ધીરેનભાઈ વૈષ્ણવ સાહિતે મુખ્યમંત્રી ફંડમાં રૂ. ૧૧,૧૧,૧૧૧ /- અગિયાર લાખ, અગિયાર હજાર એકસો અગિયાર નું અનુદાન ચેક સ્વરૂપે અપાયું છે.

(11:28 am IST)