Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જેતપુરમાં સ્પર્શ કલીનીક દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

જેતપુર : શહેરના ડો. કિશોર ટી.રાઠોડ દ્વારા તેમના માતુશ્રી સ્વ. શાંતાબેન સ્મણાર્થે ખાડેપરા જૈન ઉપાશ્રય રોડ પર આવેલ તેમના સ્પર્શ કલીનીક ખાતે ગઇ કાલે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં મેડીકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત બ્લડ બેંકની ટીમે સેવા આપેલ. રકતદાતાઓએ બહોળી સંખ્યામાં રકતદાન કરી ડો.કિશોર રાઠોડના આવા આવકાર દાયક અભિગમને બીરદાવેલ હતો. (તસ્વીર-અહેવાલ : કેતન ઓઝા -જેતપુર)

(3:16 pm IST)