Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

જામનગરમાં ખોડલધામ દ્વારા ખોડિયાર જયંતિ નિમીતે સન્‍માન

જામનગર :  ખોડીયાર જયંતિ નિમિત્તે જામનગરમાં ખોડલધામ દ્વારા કળષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને જામનગરમાં ચૂંટાયેલા ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરી સહિતના મહાનુભાવો નું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. રણજીતસાગર રોડ પર આવેલ ખોડલધામ કાર્યાલય પાછળ ના ખુલ્લા પ્‍લોટ યોજાયેલા સન્‍માન સમારોહમાં ખોડીયાર માતાજીની જન્‍મજયંતિ એ કળષિ મંત્રી ઉપરાંત ધારાસભ્‍ય સહિતના અગ્રણીઓએ માતાજીની આરતી ઉતારી હતી. ત્‍યારબાદ જામનગરમાં વિવિધ મહાનુભાવોનું સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરાઃ કિંજલ કારસરીયા, જામનગર)

(2:34 pm IST)