Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગોંડલની બજારોમાં આંબળાનું આગમન

 ગોંડલ : શિયાળાની ઋતુ સાથે આયુર્વેદીક આંબળાનું આગમન થવા લાગ્યુ છે. શિયાળાની સવારે નઇહે કોઠે આંબળાનો રસનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે. તેમજ શરીરમાં સ્ફુર્તિને જોમ મળે છે. હાલ તો બાર રૂપિયે કિલો દેશી આંબળા બજારોમાં મળે છે. જેના આગમન સાથે ખરીદી કરતા લોકો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:29 am IST)