Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

ધારીની જસાધાર રેન્જમાં પ થી ૯ વર્ષની સિંહણનું મૃત્યુ

ખાંભા : જસાધાર રેન્જના નવા બંદર બીટમાંથી ૪ દિવસ પહેલ રેસ્કયુ કરવામાં આવેલી સિંહણને જસાધાર એનીમલ કેર સેન્ટરમાં રાખવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન સિંહણનું મૃત્યુ નિપજત ડોકટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં ટૂંકી બિમારીને કારણે મોત નિપજયું હોવાનું બહાર આવ્યું હતું.

(1:26 pm IST)