Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જામનગરની ભાગોળે દરેડના ખોડિયાર મંદિર ફરતે રંગમતી ડેમના નીર પહોંચ્યા : મંદિર પાણીમાં ગરક : મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

જામનગરની ભાગોળે આવેલા દરેડના ખોડીયાર મંદિર ફરતે રંગમતી ડેમના નીર આવી પહોંચ્યા છે સતત ચોથી વખત દરેડનું ખોડીયાર મંદિર પાણીમાં ગરક થયું છે. ત્યારે આહલાદક નજારો આ સામે આવ્યો છે અને લોકો પણ મોટી સંખ્યામાં આ નજારો જોવા માટે ઉમટી પડ્યા છે (તસવીરો કિંજલ કારસરીયા જામનગર)

(8:01 pm IST)