Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વળતા પાણી : નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : જૂનાગઢ સિટીમાં અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3  દર્દીઓને  ડિસ્ચાર્જ છે    

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 2 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(11:45 pm IST)