Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

શ્રી ઘેલા સોમનાથ મહાદેવને મહાકાલનો શ્રૃંગાર

આટકોટ : ઘેલા સોમનાથ મહાદેવને મહાકાલનો શણગાર પુજારી હસુભાઇ જોષી દ્વારા કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાથી હજારો ભકતોએ દર્શન કર્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર :કરશન બામટા -આટકોટ)

(11:42 am IST)