Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

નખત્રાણા તાલુકાના દેવીસર ગામમાં વીજશોક લાગવાથી કૂતરાંનું મૃત્યુ

નખત્રાણા તાલુકાના  દેવીસર ગામના બગીચા પાસે આજે બપોરે GEB ની ખુલ્લી ડીપીએ લીધો મૂંગા પ્રાણીનો ભોગ લીધો છે

ગામની આ ડીપીમાં વીજળીના વાયરો અને ફ્યુઝ પણ ખુલ્લામાં હોવાથી વીજ શોક લાગતા કુતરાનુ મોત થયું છે

બગીચામાં સાંજે નાના બાળકો પણ રમવા માટે આવતા હોઇ મોટી દુર્ઘટના સર્જાય  તેના પહેલા તંત્ર આ ડીપીનું યોગ્ય કરે તેવી ગ્રામજની માંગણી છે

(4:14 pm IST)