Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મોવિયાઃ મોરારીબાપુ ઉપર હુમલાને વખોડયો

 ભાવનગરઃ દ્વારકા જગત મંદિર ખાતે પૂ.મોરારીબાપુ પર થયેલ હિચકારી હુમલાને મોવીયા સંતોષી માતાજી મંદિરના મહંત ચંદ્રેશબાપુએ વખોડી કાઢેલ છે.  જવાબદારો સામે કડક પગલા લેવા માંગ કરી છે. સાધુ સંતો મહંતોના પ્રતિનિધિ મંડળએ સતાધીશોને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં તત્કાલ યોગ્ય નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી છે.  આવેદન આપ્યું તે તસ્વીર. (તસ્વીર મનીષ દવે ભાવનગર)

(11:53 am IST)