Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ભાવનગરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી: મકાન બંધ હોવાથી કોઇ જાનહાની થઇ નથી

ભાવનગર શહેરમાં માણેકવાડી વિસ્તારમાં ત્રણમાળનું મકાન આવેલું હતું. આજે શનિવારે બપોરે અચાનક ધરાશાઇ થયું હતું. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી મકાન બંધ હોવાથી કોઇ જાનહાની થઇ નથી પરંતુ મનપા માત્ર નોટીસ આપીને જ સંતોષ માની લે છે. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળી કામગીરી હાથધરી હતી.

(10:48 pm IST)