Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ધોરાજીના તોરણીયા નકલકધામમાં અષાઢીબીજ ઉજવણીની તડામાર તૈયારી

ધોરાજી, તા. ર૯ : ધોરાજી ના તોરણીયા નકલકધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ કાયકમનું આયોજન કરાયુ છે અષાઢી બીજના દિવસે ધ્વજારોહણ,ભોજન ભજન ભકતીનો ત્રિવેણી સંગમ  કાયકમનું આયોજન કરાયુ છે આ કાયકમમા અંગે તોરણીયા નકલકધામ ખાતે મહંત શ્રી રાજેન્દાસ બાપૂ ગૂરૂ કરસન બાપૂ એ જણાવ્યું હતું કે તોરણીયા નકલકધામ ખાતે મહાબીજ મહોત્સવનૂ ભવ્ય ઉજવણી નૂ આયોજન કરાયૂ હતું. આ કાયકમમા સોરાષટ ભર માથી ભાવીકો ઉમટી પડનાર છે રાત્રીના ભવ્ય લોકડાયરો કાયકમ નૂ આયોજન કરાયૂ છે આ કાયકમમા મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડનાર છે જેની તડામાર તૈયારી ઓ ચાલી રહી છે.

(1:18 pm IST)