Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભાવનગરઃ નવનિર્મિત મકાનનું લોકાર્પણ

તા.૨૮ની ભાવનગર ફલસર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના નવ નિર્મિત મકાનના લોકાર્પણ માન.મંત્રી શ્રી ઇશ્વભાઇ પરમાર(માન. મંત્રી શ્રીસામાજિક અને અધિકારીતા)ના વરદ હસ્તે કરવામાં આવેલ આ સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, ૧૫-ભાવનાગર/ બોટાદના લોકપ્રિય સાંસદશ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, માન. મંત્રીશ્રીમતિ વિભાવરીબેન દવે (મહિલા અને બાળ કલ્યાણ), મેયરશ્રી મનભા મોરી, તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેકટરશ્રી ડો. ધીરૂભાઇ શિયાળ, સુ.શ્રી જાગૃતિબેન પંડયા(ચેર પર્સન ગુજરાત રાજય બાળ સરક્ષપ આયોગ)નિયામકશ્રી કે.ડી. કાપડિયા, ના. નિયામકશ્રી એન.કે.પરમાર, ડે. મેયર અશોકભાઇ બારૈયા, સ્ટે. ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, પરેશભાઇ પંડયા, જલ્વીકાબેન ગોંડલિયા ભટ્ટ સાહેબ, જિલ્લા સમાજસુરક્ષા અધિકારી શ્રી મતી વૈશાલીબેન જોશી, ડો. પ્રવીણભાઇ ગૌસ્વામી, ડો. અનિલભાઇ ત્રિવેદી, ખીમરાજભાઇઙ્ગબાબરિયા, પી.ડી. ગોહિલ, રુતુદેવી ગોહિલ, પ્રભાબેન પટેલ, પ્રદીપસિંહ ગોહિલ, ભગીરથસિંહ ચુડાસમા, સુપ્રીટેન્ડ સંતોષભાઇ રાઠોડ, નવઘણભાઇ ચૌહાણ સહીત આગેવાનો અને અધિકારીશ્રીઓ તેમજ વિશાલ સંખ્યામાં કાર્યકર્તા આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા.

(11:27 am IST)