Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

હરિદ્વારમાં મહાદેવ પ્રસાદ મહેતાની ભાગવત કથાનો લાભ લેતા ભાવિકો

જુનાગઢ : શ્રી મહાકાળી ગૃપ તથા શ્રી જંગલેશ્વર ગ્રૃપ પારિવારીક મિત્ર મંડળ દ્વારા હરિદ્વાર ખાતેથી તુલસી માનસમંદિર ખાતે પૂ. મહાદેવ પ્રસાદ મહેતાના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ પ્રસંગોની ભાવભેર ઉજવણી કરવામાં આવેલ જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(2:21 pm IST)