Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જસદણના વીરનગરમાં અમદાવાદથી આવેલ પ્રૌઢને કોરોના : તાલુકામાં અત્યાર સુધીમાં ૬ કેસ નોંધાયા છે

આટકોટ : જસદણના વીરનગરમાં અમદાવાદથી આવેલ પપ વર્ષના પુંજાભાઇ નારણભાઇ સોલંકીને કોરોના થયાનું નિદાન થતા તંત્ર વાહકો દોડધામ ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં જસદણ તાલુકામાંથી પ૦ સેમ્પલ લેવાયા તેમાંથી એકપણ પોઝિટિવ કેસ નહોતો આજે ફરી એક દર્દીનો વધારો થયો છે જો કે જસદણમાં અત્યાર સુધીમાં નોંધાયેલ તમામ ૬ કેસ અમદાવાદ, મુંબઇ અને સુરત આવેલા લોકોનાજ છે. લોકલ કેસ એકપણ નથી.

(6:14 pm IST)