Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા આરોહણ

વઢવાણ :  સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા વઢવાણ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીને કેન્દ્રની ભાજપ સરકારે લોકો દ્વારા વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ચુંટણી સમયે જાહેર કરેલા ઢંઢેરામાં પ્રજાને આપેલા વચનો પાળવામાં કેન્દ્રની ભાજપ સરકાર નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:58 am IST)