Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 8 દર્દીઓના મોત :નવા 386 પોઝિટિવ કેસ : વધુ 367 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 8 દર્દીઓનો કોરોનાએ જીવવું લીધો છે , કોરોનાના નવા 386 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 367 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,25,372 સેમ્પલ લેવાયા છે

(7:06 pm IST)