Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

માણાવદરના કોઠડી ગામે લાશ બહાર કઢાઇ

જુનાગઢઃ માણાવદર તાલુકાના કોઠડી ગામે એક આધેડ પરબતભાઇ રામાભાઇ રાઠોડ (દલીત) એ સ્મશાન પાસે આવેલ કુવામાં પડી ગયેલ અને તેની જાણ માણાવદર મામલતદાર રામ ને થતા તેઓએ માણાવદરના હોમગાર્ડના અધિકારીને જાણ કરેલ હોમગાર્ડના અધિકારી ડી. એ. પરમારે તેની ડીઝાસ્ટરની ટીમને લઇ ઘટના સ્થળે જઇ ડેડબોડી બહાર કાઢેલ હતી તેમાં મામલતદાર તેમજ દુર્લભ પરમાર (ઓ.સી.) તેમજ જયરાજ પરમાર તેમજ જે. ઓ. ઠેબાએ બે-ત્રણ કલાકની જહેમત બાદ ડેડબોડી બહાર કાઢેલ હતી ત્યારની તસ્વીર.

(11:39 am IST)