Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ધાંગધ્રાના ગુજરવદી ગામ ૯૦ ઘેટાના શંકાસ્પદ મોત

વઢવાણ ::ધ્રાંગધ્રા ના ગુજરવદી ગામે 90 થઈ વધુ ઘેટા ના શંકાસ્પદ મોત થઈ ચકચાર, માલિક ગરમી થઈ મર્યા નું કહે છે જ્યારે પશુ ડોકટર એરંડા નું કારણ આપે છે માલધારી પરિવાર પાસે 125 ઘેટા છે. જે ગુજરવદી ગામમાં રહે છે. અને આ ઘેટા ને ચરાવવા માટે સીમમાં લઈ જાય છે. પણ છેલ્લા બે દિવસથી ગરમી વધુ પડતી હતી. જેનાથી આ ઘેટા ના મોત થયા છે. તેવું માલધારી   મૃત ઘેટા ના માલીકે કહે છે કે અમે દરરોજ આ ઘેટા ને ચરાવવા લઈ જતા હતા અને તે દરરોજ આ એરંડા ખાતા હતા. પણ બે દિવસથી ગરમી વધુ હોવાથી આ ઘેટા ના મોત થયા છે.

(8:23 pm IST)