Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે  કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 1,76,475 સેમ્પલ લેવાયા છે 

 

(8:29 pm IST)