Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ધોરાજી : રાદડીયા પરિવારનું સ્નેહમિલન

ધોરાજી : રાદડીયા પરિવારનું સ્નેહમિલન યોજાયુ. જેમાં જૂદા જૂદા રાજયના સાંસ્કૃતિક કાર્યક્રમો કરી સ્ત્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને વર્ષ દરમિયાન શિક્ષણ સહિતની પ્રવૃતિઓમાં બેસ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા શીલ્ડ અને મોમેન્ટો આપી સન્માનીત કરેલ. આ તકે લલીતભાઇ રાદડીયાને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા ખાસ શિલ્ડ આપી શાલ ઓઢાડી સન્માનીત કરાયા હતા. સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા ઝડપથી સાજા થાય તે માટે ખાસ પ્રાર્થના યોજાઇ હતી. સન્માન કરવામાં આવ્યુ તે તસ્વીર.(૪૫.૫)

(12:21 pm IST)