Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

હળવદમાં એગ્રોધારકો માટે મિટીંગ યોજાઇ

 હળવદ : શિશુ મંદિર ખાતે બીએએસએફ કંપની એ દવા વિશે કંપનીના નિષ્ણાંત દ્વારા એગ્રોધારકો સાથે વાર્તાલાપ માહિતી આપી હતી. એગ્રોધારકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ તકે બીએએસએફના ગુજરાત હેડ, સંજયભાઇ (રિજનરી સેલ્સ), રાણા પ્રતાપસિંહે માર્ગદર્શન આપ્યુ હતુ. (તસ્વીર-અહેવાલ : હરીશ રબારી, હળવદ)(૪૫.૪)

 

(12:20 pm IST)