Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ભાવનગરમાં પુસ્તક મેળો

 ભાવનગરઃ ગાંધી ૧૫૦ પ્રસંગે વિવેકાનંદ ઇન્સ્ટીટયુટનાં સહયોગથી ભાવનગરનાં શિશુવિહાર ખાતે પુસ્તકમેળો પ્રારંભાયો છે. વિદ્યાર્થીઓને ૫૦ ટકા રાહત દરે પુસ્તકો મળે છે. નાનકભાઇ ભટ્ટ, મુકેશભાઇ પંડયા, પરેશભાઇ ત્રિવેદી, નીતિનભાઇ દવે વિગેરે પ્રેરક ઉપસ્થિતિ રહયા હતા.

(9:26 am IST)