Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

માળીયા હાટીના : સન્માન યોજાયું

માળીયા હાટીના : આદિ આચાર્ય પ્રખર પંડિત શ્રીરામાનુજાચાર્યજીએ શ્રીમદ ભગવદ્રીતા ભાષ્ય બ્રહ્મસુત્ર ઉપર શ્રીભાષ્ય જેવા મહાન ગ્રંથ રચેલ છે. તેમાં પીપલાણા સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી નીલકંઠચરણદાસજીએ ગીતાભાષ્યનું ગુજરાતીમાં ભાવાનુવાદ કરવા બદલ વડતાલ સ્વામીનારાયણ મંદિર ટેમ્પલ બોર્ડ અને સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમપ્રકાશદાજી સ્વામી તથા વડતાલ સ્વામીનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી સંત વલ્લભદાસજી સ્વામી વડતાલ ખાતે શાસ્ત્રી નીલકંઠચરણદાસજીને અભિનંદન પાઠવી સન્માન કરી બિરદાવેલ છે તે તસ્વીર.

(11:33 am IST)