Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ તેમજ જમનાવાડ રોડ પર બનલા રોડ પર ચોમાસામાં મોટા મોટા ખાડાઓ પડતાં વાહનચાલકો રાહદારીઓ પરેશાન

ધોરાજી: ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ તેમજ જમનાવાડ રોડ પર બનલા રોડ પર ચોમાસામાં મોટા મોટા ખાડાઓ પડતાં વાહનચાલકો રાહદારીઓ  પરેશાન થવૂ પડતી હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી છે આ બિસ્માર રસ્તાઓ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાં છતાં તંત્ર વાહકો દ્વારા નક્કર કાયવાહી નહી કરાતા લોકો મા રોષ યાપી રહ્યો છે

 આ મામલે સ્થાનીક રહીશોએ જણાવ્યું હતું કે ધોરાજીના જૂનાગઢ રોડ સહિતના રોડ રસ્તાને રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે બિસ્માર રસ્તાઓ ના કારણે લોકો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે તો તંત્ર વાહકો દ્વારા બિસ્માર બનેલ રોડ રસ્તાને રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરવા રજૂઆત કરાઈ છે.

(6:40 pm IST)