Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ઉપલેટાના ભંગારના ડેલામાં થયેલ બ્લાસ્ટનો ઉકેલાયો : બે લોકોની ધરપકડ

બ્લાસ્ટ થવાથી પિતા પુત્રના મોત થયા હતા : રોકેટ આકારના સેલ તોડતી વખતે આ બ્લાસ્ટ થયો હતો

રાજકોટના ઉપલેટામાં ભંગારના ડેલમાં અચાનક બ્લાસ્ટ થવાથી પિતા પુત્રના મોત થયા હતા. આ અંગે પોલીસે તપાસ કરતા ઘટનાનો ભેદ ઉકેલાયો છે. રોકેટ આકારના સેલ તોડતી વખતે આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છેઆ મામલે બે લોકોની ધરપકડ કરાઈ છે

(11:15 pm IST)