Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ભાવનગરમાં કોરોનાથી એક દર્દીનું મોત : નવા 47 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 4071 થયો : મૃત્યુઆંક 66

ભાવનગર શહેરમાં 16 કેસ અને ગ્રામ્યમાં વધુ 41 કેસ નોંધાયા

ભાવનગર : ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત છે ભાવનગરમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે જયારે જિલ્લામાં કોરોનાના નવા 47 પોઝીટીવ કેસ નોંધાયા છે આ સાથે જિલ્લાના કોરોનાના કુલ કેસનો આંકડો 4071 થયો થયો છે જયારે મૃત્યુઆંક 66  થયો છે ભાવનગર જિલ્લામાં કોરોનાના  આજે નોંધાયેલા 47 પોઝિટિવ  કેસમાં ભાવનગર શહેરમાં 16 કેસ અને ગ્રામ્યમાં વધુ 41 કેસ નોંધાયા છે 

(8:03 pm IST)