Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અમરેલીના ચાંપાથળમાં દિપડાએ ૫ વર્ષના બાળકને ફાડી ખાધો

અમરેલી તા ૨૮  : અમરેલી જીલ્લાના ચાંપાથળમાં દિપડાએ પ વર્ષનાઙ્ગબાળકને ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઇ છે.

સુરેશભાઇ મનુભાઇ નાકરાણીની વાડીમાં કામ કરવા આવેલ દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મોરી રેલનાં વરસીંગભાઇ માલાભાઇ કટારાના પુત્ર ચિરાગ (ઉ.વ.૫) ઉપર દિપડાએ હુમલો કરતા તેનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

(3:59 pm IST)