Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જામનગરમાં અવનવા ગરબાની સજાવટ

જામનગરઃ નવલા નોરતાની તૈયરીઓનો પ્રારંભ માતાજીના ગરબાની સજાવટ તૈયારીમાં મારૂ નામ નયનાબેન તુષારભાઇ સંચાણીયા છે અમે જામનગરની અંદર નવરાત્રીમા નવદુર્ગાના ગરબા બનાવી રહ્યા છે. છેલ્લ ૧૩ વર્ષથી નવલા નોરતાની અંદર માતાજીના ગરબાનું ખાસ મહત્વ છે ગરબાને તૈયાર કરતા પ્રજાપતિ પરિવાર ગરબા બનાવી તેને શણગાર કરે છે. ગરબાને રંગરોગાન કરવામાં આવી રહ્યા છે. તેમાં ડાયમંડ આભલા અનેક વિવિધ ડિઝાઇન બનાવી ગરબા અને સુશોભિત કરવામાં આવી રહ્યા છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી.તસ્વીરઃ કિંજલ કારસરીયા.જામનગર)

(1:33 pm IST)