Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

માધવપુરના ભૂદર વિસ્‍તારમાં ગેરકાયદે ખનીજ ખાણો ઉપર દરોડાીં

પોરબંદર તા ૨૮ : પોરબંદર ખાણ ખનીજ વિભાગ અને એલ.સી.બી. દ્વારા માધવપુર ના મુદર વિસ્‍તારમાં ગેરકાયદે ધમધમતી ખનીજ ખાણો ઉપરદરોડા શરૂ થયેલ છે.

દરોડા દરમ્‍યાન અનીજ ખાણની માપણી શરૂ થયેલ છે જેમાં જે ખાણ ગેરકાયદે જણાશે તેમાં સખત પગલા લેવાશે. બીજી બાજુ બરડા પંથકમાં રાત્રીના ગેરકાયદે ખનીજ ખાણો ધમધમે છે ત્‍યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાશે? તેવો પ્રશ્ન ગ્રામ્‍ય વિસ્‍તારમાં ચર્ચીત બન્‍યો છે.

 

(4:38 pm IST)