Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

પરબધામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ રદ : પૂજ્ય કરસનદાસ બાપુ દ્વારા જાહેરાત : પરબધામ ૩૦ જુલાઈ સુધી બંધ રહેશે

જેતપુર : સૌરાષ્ટ્ર નું સુપ્રસિધ્ધ પવિત્ર પરબધામ આગામી તારીખ ૩૦/૭/૨૦ સુધી બંધ રહેશે. તેમ મહંત પૂ. કરશનદાસ બાપુ એ  જાહેરાત કરતા જણાવ્યું હતું

        અષાઢી બીજ નો મેળો રદ કર્યા બાદ લોકોના સ્વાસ્થ્યની ચીંતા કરતા ગુરૂ પૂર્ણિમા નો ઉત્સવ   પુ. કરશનદાસબાપુએ રદ કર્યો છે ગુરુપર્ણિમા નો ઉત્સવ સર્વ પ્રથમ રદ  કરવાની જાહેરાત પરબધામ દ્વારા કરવામાં આવી છે.

(9:53 pm IST)