Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સંતોને ભાવથી આવકારતા બોઘરા

આટકોટ ખાતે અત્‍યાધુનિક કે.ડી.પરવાડીયા હોસ્‍પિટલનું ભાજપના ઉપાધ્‍યક્ષ અને ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. ભરતભાઇ બોઘરા દ્વારા નિર્માણ કરવામાં આવ્‍યું છે. જેનું આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં નરેન્‍દ્રભાઇને સાંભળવા અને ભરત બોઘરાના આમંત્રણને માન આપી સૌરાષ્‍ટ્રના અનેક જગ્‍યાના ગાદીપતિ, સંતો, મહંતો ઉપસ્‍થિત રહ્યા હતા. આ તમામ સંતોને ભરત બોઘરાએ આવકાર્યા હતા. તે વખતની તસ્‍વીર(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(12:58 pm IST)