Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

પીર સૈયદ કાસીમ અશરફ બાપુની દુઆ લેવા માટે મુસ્‍લિમ અગ્રણીઓએ કરી મુલાકાત

 

(ઈકબાલ ગોરી) સાવરકુંડલા, તા. ૨૮ : અમદાવાદ ખાતે પીર સૈયદ દુઆ માટે મુસ્‍લિમ ધારાસભ્‍ય અને અગ્રણી ઓ એ શુભેચ્‍છા મુલાકાત કરી હતી.   અમદાવાદ ખાતે પીર સૈયદ મુહમ્‍મદ કાસિમ અશરફ બાપુ( બાબા સાહેબ) સાથે મુલાકાત કરી અમદાવાદ ના ધારાસભ્‍ય ગયાસુદીનભાઈ શેખ ધારાસભ્‍ય ઇમરાનભાઈ ખેડાવાલા ગુજરાત માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના વાઇસ ચેરમેન નાસિરખાન પઠાણ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ના મહામંત્રી નઇમ મીરજા વિગેરે મુલાકાત લીધી હતી પીર સાહેબે દુઆ ખેર કરેલ હતી.

(12:47 pm IST)