Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

જુનાગઢમાં અધિકમાસની ઉજવણી

જુનાગઢઃ પુરૂષોત્તમ માસની અગિયારસ એટલે (દેવ દિવાળી) તુલસી વિવાહ દિવસ કહેવાય એકાદશી કહેવાય શ્રી સંહિતા મહિલા મંડળના પ્રમુખ વિણાબેન પંડયા  દ્વારા તળાવ દરવાજા શેરી નં.રની બહેનોએ અગિયારસના રોજ ગિરીરાજજી પધરાવ્યા  અને મહાઆરતી કરી પરિક્રમા કરેલ. અધિક માસના ધાર્મિક કાર્યક્રમોમાં વિણાબેન પંડયા અને દિવ્યાબેન હર્ષિતાબેન કાંતાબેન શિતલબેન નેહાબેન સહિતના બહેનોએ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવેલ મહાઆરતી કરવામાં આવી તે તસ્વીર. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા) (૧૧.પ)

 

(10:50 am IST)