Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 9 દર્દીઓના મોત :નવા 407 પોઝિટિવ કેસ : વધુ 353 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 9 દર્દીઓનો કોરોનાએ જીવવું લીધો છે , કોરોનાના નવા 407 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 353 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,21,914 સેમ્પલ લેવાયા છે

(6:46 pm IST)