Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

પોરબંદરમાં કોરોના શંકાસ્પદ કેસમાં વધુ ૧પ વ્યકિતઓ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળઃ ૪ વ્યકિતઓના રીપોર્ટ જામનગર મોકલ્યા

પોરબંદર તા. ર૮: ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ઇનચાર્જ ડોકટરના જણાવ્યા મુજબ કોરોના શંકાસ્પદ કેસમાં વધુ ૧પ વ્યકિતઓને સરકારી હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખેલ છે. આ કેસમાં ૪ વ્યકિતઓના રીપોર્ટ જામનગર મેડીકલ કોલેજમાં મોકલ્યા છે.

હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ મોકલેલા ૧પ વ્યકિતઓમાં ૧૦ પુરૂષ અને પ મહિલાઓનો સમાવેશ થાય છે.

(1:12 pm IST)