Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 4પોઝિટિવ કેસ નોંધાયા: આજે એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં એકન દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,24,259 સેમ્પલ લેવાયા છે

(7:32 pm IST)